Book Details
| Author | Pyarelal |
| Co-author | Manibhai Desai |
| Publication | Navajivan Trust |
| Language | Gujarati |
| Category | Combo Offer |
| Pages | 2115 |
| Dimension | 21.5 x 14 x 9 cm |
| Weight | 2030 gm |
| ISBN | 978-81-7229-219-5 |
| About Book | ગાંધીજીના અંતિમ વર્ષો, અંગ્રેજોની વિદાયની તૈયારીઓ, કૉંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ વચ્ચે ફાટફૂટ પડાવવામાં કેવી રીતે અંગ્રેજો સફળ રહ્યાં, કલકત્તામાં શરૂ થયેલાં હિંદુ-મુસ્લિમ કોમી રમખાણનો અંત હિંદુસ્તાનના વિભાજન સાથે આવ્યો તેમજ મહાત્મા ગાંધીની હત્યા સુધીની તમામ ઘટનાનો વિગતવાર અને ઊંડો, તલસ્પર્શી અભ્યાસ કરવો હોય તો આ ચાર ભાગ વાંચવા જરૂરી છે. |