photo

જીવનસંસ્કૃતિ (Hard Cover)




₹350


In Stock






Book Details

Author Dattatrey Balkrishna Kalelakar
Publication Navajivan Trust
Language Gujarati
Category Non-Fiction
Pages 607
Dimension 22 x 14.5 x 4 cm
Weight 786 gm
ISBN 978-81-7229-473-1
About Book જીવન સંકુચિત હોય કે વ્યાપક હોય એ એકાંગી થઈ શકતું જ નથી. ફૂલ જ્યારે ખીલે છે ત્યારે એક એક પાંદડા કરીને એ પૂરું નથી થતું પણ કળીના રૂપમાં બધી જ પાંદડીઓ લઈને એ જન્મે છે અને એકસામટું ખીલે છે. જીવનનું પણ એમ જ છે. આગ્રહી ધર્મ કોઈક કોઈક વાર જીવનપુષ્પની અમુક જ પાંખડીઓ વિકસાવવા માંડે છે અને કેટલીક પાખંડીઓ કઠોરપણે તોડી પણ નાખે છે. સંસ્કૃતિનું એવું નથી. જીવનધર્મને વફાદાર રહીને જ એ જીવનશુદ્ધિ અને જીવનસમૃદ્ધિ કરવા મથે છે માટે જીવનની પરિપૂર્ણતા તે સંસ્કૃતિ એમ કહી શકાય.

Ratings & Reviews