photo

શ્રી રામપ્રેમની ગંગા




₹261 ₹290 10% off


In Stock






Book Details

          1.     પ્રભુ શ્રીરામની લીલામાં સંલગ્ન ભક્તો જેમ કે સીતાજી, ભરતજી, હનુમાનજી વગેરે રામભક્તો. આ 15 ભક્તોની કથા 15 પ્રકરણ સુધી છે. સીતાજીથી પ્રારંભ થઈને જાંબુવાન સુધી.

          2.    દ્વિતીય સ્વરૂપના ભક્તો શ્રીરામલીલામાં સંલગ્ન નથી, પરંતુ સૂક્ષ્મ રીતે જોઈએ તો તેઓ પણ રામલીલામાં સંલગ્ન છે. ગોસ્વામી તુલસીદાસજી ચંદન ઘસે છે અને તિલક કરે છે રઘુવીર! મીરાં કૃષ્ણલીલામાં સંલગ્ન છે.


પુસ્તકમાં સીતાજીથી શરૂ થઈને ગાંધીજી વગેરે 52 રામભક્તોનું અતિસંક્ષિપ્ત કથન થયું છે.
-->
Author Bhanadev
Publication Pravin Prakashan
Language Gujarati
Category Spirituality
Pages 256
Dimension 21.5 x 14 x 1 cm
Weight 300 gm
ISBN 978-93-91825-58-4
About Book

રામકથા તો પતિતપાવની છે.
રામકથાના માધ્યમથી અગણિત જનો તરી ગયા છે. રામકથાનો આવો અપ્રતિમ મહિમા છે. રામકથાનો
મહિમા તો છે જ. પરંતુ રામભક્તોની કથાનો મહિમા પણ ઓછો નથી. રામથી પણ રામના દાસ
ભક્તોને અધિક ગણવામાં આવ્યાં છે. જેમ રામકથા પતિતપાવની છે, તેમ રામભક્તોની કથા પણ
પતિતપાવની છે. અહીં રામભક્તોને બે વિભાગમાં વહેંચી શકાય છે
:



          1.     પ્રભુ શ્રીરામની લીલામાં સંલગ્ન ભક્તો જેમ કે સીતાજી, ભરતજી,
હનુમાનજી વગેરે રામભક્તો. આ 15 ભક્તોની કથા 15 પ્રકરણ સુધી છે. સીતાજીથી પ્રારંભ
થઈને જાંબુવાન સુધી.



          2.    દ્વિતીય સ્વરૂપના ભક્તો શ્રીરામલીલામાં સંલગ્ન નથી, પરંતુ
સૂક્ષ્મ રીતે જોઈએ તો તેઓ પણ રામલીલામાં સંલગ્ન છે. ગોસ્વામી તુલસીદાસજી ચંદન ઘસે
છે અને તિલક કરે છે રઘુવીર
! મીરાં કૃષ્ણલીલામાં
સંલગ્ન છે.




પુસ્તકમાં સીતાજીથી શરૂ
થઈને ગાંધીજી વગેરે 52 રામભક્તોનું અતિસંક્ષિપ્ત કથન થયું છે.

Ratings & Reviews